જમ્મુના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ નહેરુ બ્રિજ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.